|
નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
|
|
|
(૭) નિતી અથવા તેના અમલી કરણના ધડતર સંબંભમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા સત્તાઓ રજુઆત માટેની વિધમાન કોઇ ગોઠવણની વિગતો (નીતિધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ)
પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઇ નીતિઓ નકીક કરવામાં આવે તેની અમલવારી કાયદાકીય જોગવાઇઓના પરીપેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સુચનો મળેતો તેને પણ આવકારવામાં આવે છે. અને નિતીનિયમોને સુસંગત સલાહ સુચનોનો અમલ કરવામાં આવે છે.
જનતા કે, તેના પ્રતિનીધીઓની નિતીઓ ધડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઇની વિગતો નીચે મુજબ છે.
અ.નં.
|
વિષય/મુદો
|
શુ જનતાની સહભાગીતા સુનિચ્ચીત કરવાનુ જરૂરી છે?
|
જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા
|
૧
|
કાયદો વ્યવસ્થાની જાળવણી
|
હા
|
જે તે પોસ્ટે. વિસ્તારમાં ’’લોક દરબાર યોજવામાં આવે છે.
|
૨
|
ગુન્હા સંબંધી બાતમી
|
હા
|
કોઇ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં કે ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે.
|
|
|
|